C R પાટિલના નિવેદન પર આપનો વળતો જવાબ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 14:11:23

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની સ્કૂલો જોવા આવે. સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુએ પ્રતિક્રિયા આપતા કહ્યું 27 વર્ષ સુધી જે પાર્ટીએ શિક્ષણને ધંધો બનાયો હતો તે આજે શિક્ષણની વાત કરી રહી છે એ અમારો વિજય છે C R પાટિલે જેમ કહ્યું સુરતની કોઈ પણ સ્કૂલ જે એમને કહશે એ અમે જોવા આવશું અને મનીષ સિસોદિયા પણ આવશે અને તમે પણ ફરી દિલ્હીની સ્કૂલઑ જોવા માંગતા હોવતો જરૂર જજો”

 

ઈન્દ્રનીલ રાજગુરુના પ્રહાર

ઈન્દ્રનીલ રાજગુરુએ વધુમાં કહ્યું કે “શિક્ષણ વ્યવસ્થાએ દેશ માટે છે એ પ્રચાર માટે નથી. ગુજરાતના લોકોને સતત મૂરખ બનાવતી પાર્ટી ફરી એમની પસંદની સ્કૂલ દેખાડી બધુ સારું છે એવું પુરવાર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે”  


“ અમે તો હજુ કહીએ છે તમે પણ આવો દિલ્હી અને તમે કયો ત્યાં અમે ગુજરાતમાં પણ અવશું “

 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.