મોદી-મોદીના નારા સાથે કેજરીવાલનું સ્વાગત કરાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 14:11:07

અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. આજે અરવિંદ કેજરીવાલનો વડોદરા ખાતે પ્રવાસ છે ત્યારે અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. વડોદરા પહોંચતાની સાથે જ વડોદરાવાસીઓએ મોદી-મોદીના નારા લાગ્યા હતા. મોદી-મોદીના નારા લગાવનારા લોકો શ્રી શ્રી રવિશંકરના અનુયાયીઓ હોવાનું સામે આવ્યું છે. વાત એમ છે કે શ્રી શ્રી રવિશંકર પણ અરવિંદ કેજરીવાલ આવ્યા તે ફ્લાઈટમાં આવ્યા હતા. શ્રી શ્રી રવિશંકરનાં સ્વાગત માટે આવેલા અનુયાયીઓએ મોદી-મોદીનાં નારા લગાવ્યા હતા.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.