વલસાડ: ટ્રેનની અડફેટે ૨૧ ગાયોમાં મોતથી ખળભળાટ,ગાયોના માથા અને પગ કપાયા; ગૌ પ્રેમીઓમાં રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 08:45:00

વલસાડ વિભાગના ડુંગરી રેલવે સ્ટેશન અને જોરાવાસણા વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો. 21 ગાયોના મોત,

ગયા વર્ષે ટ્રેનની અડફેટે પણ 10 જેટલી ગાયોના મોત થયા હતા


આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત પોલીસની સાથે ગૌપ્રેમીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 21 ગાયોના મોત થતાં રોષ ભભૂકી ઉઠ્યો છે


નોંધનીય છે કે બે દિવસ પહેલા સતત બે દિવસ વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો હતો. પહેલા દિવસે મણિનગર-વટવા રેલ્વે વચ્ચે વંદે ભારત ટ્રેન ભેંસ સાથે અથડાઈ હતી.બીજા દિવસે આણંદ અને બોરીયાવી વચ્ચે વંદે ભારત ટ્રેન ગાય સાથે અથડાઈ હતી



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.