આવી ગયું ફિલ્મ 'ચબૂતરો'નું ટ્રેલર, અમેરિકા 'સેટ' થવા ગયેલા ગુજરાતીને યાદ આવ્યું અમદાવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:00:38

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'ચબૂતરો'નું ટ્રેલર આવી ગયું છે. જે દર્શકોને ઘણું જ પસંદ આવી રહ્યું છે.
'ચબૂતરો'નું ટ્રેલર જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ એક મોડર્ન ફિલ્મ છે.
જેમાં વિદેશમાં રહીને પણ ગુજરાતી પરંપરા તેમજ સંસ્કાર સાથે જોડાયેલા આજના યુવાનની વાર્તા છે.

Upcoming Gujarati Movies 2022 | Gujarati Movies Releasing This Week in  Mumbai - BookMyShow


'ચબૂતરો'નું મોટાભાગનું શૂટિંગ અમેરિકામાં થયું છે. અમેરિકા કમાણી કરવા પહોંચેલા યુવકને કોઈ કારણસર ભારત પરત ફરવું પડે છે તે વાર્તા ગુજરાતી ફિલ્મ 'ચબૂતરો'માં જોવા મળશે. 'ચબૂતરો' ફિલ્મના લેખક અને ડિરેક્ટર ચાણક્ય પટેલ છે જ્યારે કલાકારો રોનક કામદાર અને અંજલિ બારોટ છે. 'ચબૂતરો'નું મ્યુઝિક સિદ્ધાર્થ અમિત ભાવસારે કંપોઝ કર્યું છે અને 'ચબૂતરો' ફિલ્મ તારીખ 4 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.

Raunaq Kamdar on 'Chabutro': Its beauty lies in its simplicity - Exclusive!  | Gujarati Movie News - Times of India

'ચબૂતરો'નું ટ્રેલર જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ એક મોડર્ન ફિલ્મ છે કે જેમાં વિદેશમાં રહીને પણ ગુજરાતી પરંપરા તેમજ સંસ્કાર સાથે જોડાયેલા આજના યુવાનની વાર્તા છે. 'ચબૂતરો'નું મોટાભાગનું શૂટિંગ અમેરિકામાં થયું છે. અમેરિકા કમાણી કરવા પહોંચેલા યુવકને કોઈ કારણસર ભારત પરત ફરવું પડે છે તે વાર્તા ગુજરાતી ફિલ્મ 'ચબૂતરો'માં જોવા મળશે. 'ચબૂતરો' ફિલ્મના લેખક અને ડિરેક્ટર ચાણક્ય પટેલ છે જ્યારે કલાકારો રોનક કામદાર અને અંજલિ બારોટ છે. 'ચબૂતરો'નું મ્યુઝિક સિદ્ધાર્થ અમિત ભાવસારે કંપોઝ કર્યું છે અને 'ચબૂતરો' ફિલ્મ તારીખ 4 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.


'ચબૂતરો'નું ટ્રેલર જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

https://youtu.be/HetMGMdCTzE


મોટા પડદા પર ફરી ધમાલ મચાવશે આરોહી અને મલ્હારની જોડી

www.youtube.com/embed/0pusD7OTMMA

વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'લવની ભવાઈ'માં આરોહી પટેલ (Aarohi Patel) અને મલ્હાર ઠાકરની (Malhar Thakar) જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આરોહી અને મલ્હાર ફરી એકવાર જોડી જમાવવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મ 'ઓમ મંગલમ્ સિંગલમ્'નું (Aum Mangalam Singlem) મજેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે, જ્યારે ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું ડિરેક્શન સંદીપ પટેલ કર્યું છે જ્યારે સંગીત સચિન-જીગરે આપ્યું છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદમાં જ કરવામાં આવ્યું છે. એક દિવસ પહેલા જ આરોહી પટેલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો. એક્ટ્રેસે જે પોસ્ટ શેર કરી છે, તેમાં તે યલ્લો ટીશર્ટ અને ડેનિમમાં જોવા મળી રહી છે તેણે તેના વાળને હલકા કર્લ્સ કર્યા છે. તો મલ્હારને વાદળી ટીશર્ટ અને ડેનિમમાં જોઈ શકાય છે. આ સાથે લખ્યું છે '18 નવેમ્બર, 2022ના રોજ અમે સાથે આવી રહ્યા છીએ'


છેલ્લા 6 મહિનામાં બોક્સઓફિસ પર ચાલ્યો ગુજરાતી ફિલ્મોનો જાદુ

Gujarati Movie Best Sale, SAVE 48% - kawaleesnews.com

કોરોના મહામારી પછી સ્થિતિ સામાન્ય થઈ ત્યારે ઢોલિવુડે ધીમી શરૂઆત કરી હતી પરંતુ હવે લાગી રહ્યું છે કે, દમદાર રિકવરી થઈ છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ સુધર્યો છે ત્યારે તેમને આશા છે કે, આગામી સમયમાં હજી પણ વેગ મળશે. એક્ટર યશ સોનીની બેક-ટુ-બેક ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જે ગતિએ કમાણી કરી રહી છે તે જોઈને તે ખુશ છે. તેણે કહ્યું, "અમારી ઈન્ડસ્ટ્રી માટે છેલ્લા થોડા મહિના ખરેખર સારા રહ્યા છે અને ફિલ્મોએ સારી કમાણી કરી છે. બોલિવુડ કરતાં પણ અમારી ફિલ્મો સારું કમાઈ છે. આ ખૂબ સારા સંકેત છે. મહામારી દરમિયાન ઈન્ડસ્ટ્રીએ ખાસ્સું નુકસાન વેઠ્યું છે. ત્યારે ફિલ્મોની સારી કમાણી સરસ સંકેત છે.




૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .