સરકારના નિર્ણય બાદ OPD સવારે અને સાંજે ખુલ્લી રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 15:38:47

એક તરફ આરોગ્ય કર્મી પોતાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ સામાન્ય લોકોને સ્વાસ્થ સંબંધી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સરકારે સારો નિર્ણય લીધો છે. સરકારે સરકારી હોસ્પિટલોમાં OPDના સમયમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત સવારની સાથે હવે સાંજે પણ ઓપીડી ખુલ્લી રહેશે.



ઓપીડીના સમયમાં કરાયો ફેરફાર 

ગુજરાતમાં સ્વાસ્થય સેવાને સારી બનાવા તેમજ લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારે એક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ, મેડિકલ-ડેન્ટલ કોલેજને સંલગ્ન ચાલતી હોસ્પિટલમાં હવેથી સાંજે પણ ઓપીડી કરવામાં આવશે. ઉપરાંત રવિવારના દિવસે પણ ડોક્ટરો ઓપીડીમાં સેવા આપશે. સોમવારથી રવિવાર સુધી સવારના 9થી બપોરના 1 વાગ્યા સુધી રહેશે જ્યારે સાંજે 4થી 8 વાગ્યા સુધી સોમવારથી રવિવાર સુધી રાખવામાં આવ્યો છે. હવે રવિવારના દિવસે પણ ઓપીડી કરવામાં  આવશે. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.