મચ્છરજન્ય રોગચાળો વકર્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 17:40:29

મચ્છરજન્ય રોગચાળામાં વધારો


અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા 2 મહિનામાં મચ્છરોનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં ચાલુ મહિનાના 20 જ દિવસમાં ડેન્ગ્યુના 470 જેટલા કેસ નોંધ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો વધ્યા છે. વરસાદના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તેના કારણે રોગચાળામાં વધારો થયો છે. 


ડેન્ગ્યુ સાથે સ્વાઇનફ્લુનો કહેર !!! 

સ્વાઈન ફ્લૂના કેસો સપ્ટેમ્બર મહિનામાં 216 જેટલા નોંધાયા છે. જેમાં 70 ટકા દર્દીઓ હોસ્પિટલમાં અને 30 ટકા દર્દી ધરે સારવાર લઈ રહ્યા છે. શહેરમાં સૌથી વધુ સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યુ, ઝાડા-ઊલટીના કેસ મળી રહ્યા છે.શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.