મચ્છરજન્ય રોગચાળો વકર્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 17:40:29

મચ્છરજન્ય રોગચાળામાં વધારો


અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા 2 મહિનામાં મચ્છરોનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં ચાલુ મહિનાના 20 જ દિવસમાં ડેન્ગ્યુના 470 જેટલા કેસ નોંધ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો વધ્યા છે. વરસાદના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તેના કારણે રોગચાળામાં વધારો થયો છે. 


ડેન્ગ્યુ સાથે સ્વાઇનફ્લુનો કહેર !!! 

સ્વાઈન ફ્લૂના કેસો સપ્ટેમ્બર મહિનામાં 216 જેટલા નોંધાયા છે. જેમાં 70 ટકા દર્દીઓ હોસ્પિટલમાં અને 30 ટકા દર્દી ધરે સારવાર લઈ રહ્યા છે. શહેરમાં સૌથી વધુ સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યુ, ઝાડા-ઊલટીના કેસ મળી રહ્યા છે.શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.