મણિપુરમાં બનેલી ઘટના પર મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા, કુમાર વિશ્વાસે જનતાને કરી આ અપીલ...


  • Published By :
  • Published Date : 2023-07-20 14:00:30

ઘણા મહિનાઓથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલાઓને નગ્ન કરી ફેરવવામાં આવી રહી છે. ખેતરમાં જઈ મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. દ્રશ્યો વિચલીત કરી શકે છે. મણિપુરમાં બનેલી ઘટનાને લઈ દરેક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અનેક રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે પીએમ મોદીએ મૌન તોડ્યું છે. ઉપરાંત મહિલાના વાયરલ થયેલા વીડિયો પર મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. મણિપુરના સીએમે આ અંગે પ્રતિક્રિયા આપી છે. એવી માહિતી પણ સામે આવી હતી જેમાં આ મામલે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

 

સરકાર પર કુમાર વિશ્વાસનો કટાક્ષ

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે सामने आने के तुरंत बाद राज्य सरकार ने वीडियो का स्वत: संज्ञान लिया और जांच के आदेश दिए। उन्होंने कहा कि मणिपुर पुलिस ने कार्रवाई कर आज सुबह पहली गिरफ्तारी की है। फिलहाल मामले में गहन जांच चल रही है। हम यह सुनिश्चित करेंगे कि सभी अपराधियों के खिलाफ कड़ी कार्रवाई की जाए, जिसमें मृत्युदंड की संभावना पर भी विचार किया जाए। 

विडियो को शेयर करना बंद करें - કુમાર વિશ્વાસ

વીડિયો વાયરલ થયા બાદ કુમાર વિશ્વાસે સીએમને ટેગ કરી એક ટ્વિટ કરી છે. કુમાર વિશ્વાસે ટ્વિટ કરી લખ્યું કે कुर्सी है तुम्हारा ये जनाज़ा तो नहीं है? कुछ कर नहीं सकते तो उतर क्यों नहीं जाते? આ પહેલા પણ કુમાર વિશ્વાસે એક ટ્વિટ કરી હતી. बोर्ड-क्रांतिकारी जनता और छुटभैये-पक्षकारों से भी अनुरोध है कि जरा सी भी शर्मो-हया बची हो तो विडियो को शेयर करना बंद करें. 


 આ મામલે સુપ્રીમ કોર્ટે અપનાવ્યું કડક વલણ

મહત્વનું છે કે આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે કેન્દ્ર સરકાર ત્વરીત પગલા લે તેવી વાત કહેવામાં આવી છે. જો સરકાર કોઈ પગલાં નહીં લે તો સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવો પડશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.