TET-TAT ઉમેદવારોએ લીધો નિર્ણય! જો કાયમી નિમણૂક નહીં મળે તો ગાંધીનગરનો ઘેરાવો કરશે? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-14 12:06:01

ગુજરાતમાં TET-TATના ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે. આંખોમાં હજારો સપનાઓ રાખી અનકે વર્ષો બાદ યોજાયેલી TET-TATની પરીક્ષા ઉમેદવારોએ આપીએ માનીને કે તેમને કાયમી નોકરી મળી જશે. પરંતુ ગુજરાતમાં જ્યારથી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ ભરતીની માહિતી આપી છે ત્યારથી વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવી રહ્યા છે. વિરોધ કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે અમે આટ આટલા વર્ષોથી મહેનત કોન્ટ્રાક્ટની વાળી નોકરી મેળવવા માટે નહોતી કરતી. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોને જ પોતાના ભવિષ્યની નથી ખબર તે કઈ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને સવારી શકે? 

છેલ્લા ઘણા સમયથી નથી થઈ શિક્ષકોની ભરતી 

કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.  ઉમેદવારોનું કહેવું છે કે તેમને તો એ પણ ખબર નથી કે કોન્ટ્રાક્ટ ફરી રીન્યૂ થશે કે નહી. તેમની નોકરી સુરક્ષિત રહેશે. બીજી બાજુ સરકારના પક્ષની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની મોટી ભરતી નથી થઈ, શિક્ષકોની પણ ઘટ છે જે મામલે તે કામગીરી કરી રહ્યા છે અને શિક્ષકોની ભરતી મામલે એટલીસ્ટ વિચાર્યું તો ખરૂ. એ વાતનો આનંદ છે. 


જો માગ નહીં સ્વીકારાય તો ઉમેદવારો અપનાવશે ગાંધી ચીંધ્યો માર્ગ!

ઉમેદવારો જ્ઞાન સહાયક ભરતીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સહાયક ભરતીનો  ઠરાવ રદ કરી , ટેટ ટાટના પાસ ઉમેદવારોને કાયમી ભરતી કરવા મામલે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠાના લાખણી વિસ્તારના ટેટ ટાટના ઉમેદવારોએ મામલતદારને રજૂઆત કરી હતી અને આવેદન પાઠવ્યું હતું.. તેમની માગ આમતો આખું ગુજરાત જાણે છે પરંતુ સરકારના કાન સુધી તેમની વાત પહોંચે તે માટે તેમણે પોતાની વ્યથા રજૂ કરી હતી. ઉમેદવારોએ નવા ઠરાર આધારિત જ્ઞાન સહાયક કરાર પદ્ધતિ રદી કરી કાયમી ધોરણે ઉમેદવારોને નિમણૂક આપવા માગ કરી કર્યા છે. ટૂંક સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 18 જુલાઈના ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ કરીને આંદોલન કરવાના છે.

11 મહિનાના કરાર પર સરકાર કરશે જ્ઞાનસહાયક ભરતી

પૂરા મુદ્દાની જો વાત કરીએ તો હમણાજ નવા પ્રસિદ્ધ થયેલા ઠરાવના કારણે વિદ્યાર્થીઓએવું અનુભવી રહ્યા છેકે તેમનીસાથેઅન્યાયથઈ રહ્યોછે... જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકને 11 મહિના કરાર આધારે ભરતી કરવાનીછે...  વિચારકરોજેભણતરત ભણીને ઉમેદવાર 30 વર્ષનો થાય અને લિમિટ જ 35 વર્ષની હોય તો તેમની વાત છે કે અમને અન્યાય થઈ રહ્યો છે.. ટૂંકમાં તેમનું ભવિષ્ય જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે... જેના કારણે વિદ્યાર્થીઓ હવે કહી રહ્યા છેકે ગુજરાતના તમામ પીટીસી અને બીએડ કરેલા ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર ઉતરવાના છે...



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!