બહારની પાણીપૂરી ખાતા પહેલા વાંચી લો આ સમાચાર, Ahmedabadમાં પાણીપુરી ખાધા બાદ કિશોરીની બગડી તબિયત અને પછી...


  • Published By :
  • Published Date : 2023-10-03 12:37:43

જ્યારે તમે કોઈ મહિલા અથવા તો છોકરીને પૂછો કે તમારૂં ફેવરિટ ખાવાની વસ્તુ કઈ છે તો અનેકના જવાબમાં હશે પાણીપુરી. પાણીપુરીનું નામ સાંભળતા જ અનેક લોકોના મોંમાં પાણી આવી જતું હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ એવા સમાચારો આપણી સામે આવતા હોય છે જેમાં કેવી જગ્યાઓ પર પાણીપૂરીનો મસાલો બનાવવામાં આવે તેનો પર્દાફાશ કરવામાં આવે છે. એ દ્રશ્યો જોઈને કદાચ આપણને ઉલ્ટી પણ આવી જાય. ત્યારે એક કિશોરીનું મોત પાણીપુરી ખાધા બાદ થયું છે તેવો કિસ્સો અમદાવાદમાં બન્યો છે.  

પાણીપુરીના રસિયા છો તો આ જરૂરથી ક્લિક કરો, માત્ર તમારા માટે જ છે - Real  Gujarat

પાણીપુરી ખાવાને લીધે બગડી કિશોરીની તબિયત 

આજે પાણીપુરીની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કિશોરીએ પાણીપૂરી ખાધી તે બાદ તેને ગંભીર બિમારી થઈ. લીવરને લગતી બિમારી કિશોરીને થઈ ગઈ. ગંભીર બિમારીને ધ્યાનમાં રાખી લીવરનું  ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું પરંતુ તેનું મોત થઈ ગયું. 13 વર્ષીય કિશોરીએ પાણીપુરી ખાધી. તે બાદ તેને પેટમાં દુખવાનું શરૂ થયું. 

Vadodara Municipal Corporation bans on Panipuri ater rising disease


ગંભીર લીવર રોગનો ભોગ બની હતી કિશોરી 

આ અંગેની ફરિયાદ કરી જેને પગલે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. દવા લીધી પરંતુ કોઈ અસર ન થઈ. ત્યારે તપાસ દરમિયાન ખબર પડી કે તેને લીવરને લગતી બિમારી થઈ ગઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી Institute for kidney dieases and research centerમાં તેને લઈ જવામાં આવી. તપાસ દરમિયાન ખબર પડી કે તેને હિપેટાઇસિટ ઇ થયું છે. એટલું જ નહીં, હિપેટાઇટિસ ઇ એટલું વધી ગયું હતું કે તેના લીવરને પણ નુકસાન થયું હતું.    

લિવર ખરાબ થવાના લક્ષણ, લીવર સ્વસ્થ રાખવા શું ખાવું - Liver Detox Food  benefits | લાઇફ સ્ટાઇલ - Indian Express Gujarati

સર્જરી બાદ કિશોરીની વધુ બગડી તબિયત, થયું મોત 

કિશોરીને સારવાર અર્થે ખસેડવામાં આવી. લીવરને ભારે નુકસાન થયું હોવાને કારણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની ફરજ પડી. સર્જરી સફળ પણ ગઈ.  પરંતુ તે બાદ કિશોરીની તબિયત ખરાબ થવા લાગી. સર્જરીના થોડા સમય  બાદ તેની તબિયત લથડી અને અંતે તેનું મૃત્યુ થઈ ગયું. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે. જે રોગને કારણે કિશોરીનું મોત થયું તેની વાત કરીએ તો આ રોગ લીવર સંબંધિત છે જે વાયરલ ઈન્ફેક્શનને કારણે થાય છે. અલગ અલગ પ્રકારના હિપેરાઈટિસ હોય છે. 

આસોદર વાસદ પાસે ઓવરબ્રિજ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત | One person died  in an accident on the overbridge near Asodar Vasad

જો તમે પણ બહારનું ખાવ છો તો ચેતી જજો 

મહત્વનું છે કે આપણામાંથી અનેક એવા હોય છે જેઓ regularly અથવા તો બહુ બધી વાર બહારનું ખાતા હોય છે. બહારની વસ્તુઓમાં ટેસ્ટ તો હોય છે પરંતુ તે શરીરને નુકસાન પહોંચાડે તેવા હોય છે. બહારની વસ્તુઓ કેવી જગ્ચાઓ પર બને છે તેની જાણ આપણને નથી હોતી. કેવા મસાલા, કેવી રીતે બનાવવામાં આવે છે તે પણ આપણે જાણતા નથી. ડોક્ટરો પણ બહારનું ખાવાની ના પાડે છે. બહારની વસ્તુઓ અંગે ડોક્ટર્સ પણ ચેતતા રહેવાનું કહે છે. બહારનું તેમજ જંક ફૂડ ખાવવાની ખરાબ અસર આપણા શરીર પર પડે છે.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!