લોનમાફીનો લાભ ખેડૂતોને નહીં માત્ર અબજોપતિઓને આપવામાં આવે છે: રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2023-01-08 20:46:28

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શરૂ કરેલી ભારત જોડો યાત્રા હરિયાણાથી આગળ વધી રહી છે. જો કે યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ દેશમાં ખેડૂતોની સ્થિતી અને તેમના પ્રશ્નો મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. વર્તમાનમાં મોંઘવારી, ખેડૂતોના દેવા અને MSPને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં ખેડૂતોની આવક બમણી નથી થઈ પણ ઘટી છે. ખેડૂતોને MSP દોઢ ગણી નથી મળી પરંતુ તેમને મોંઘવારી જ મળી છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.