પ્રગતિ , મુસ્કાન .... લગ્ન સંસ્થાની શરૂવાત કેમ બને છે જીવનનો અંત! પુરુષોમાં ડરનો માહલો!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-26 18:05:41


ભારતમાં લગ્નને એક પવિત્ર સંસ્થા માનવામાં આવે છે, જેમાં પ્રેમ, વિશ્વાસ અને સમર્પણની અપેક્ષા રાખવામાં આવે છે. હમણાં જેવી ઘટનાઓ બની છે  આ પવિત્ર બંધનની પરિભાષાને જ બદલી નાખી છે. પત્નીઓ દ્વારા પતિની  બર્બર હત્યાના કિસ્સાઓએ સમાજને સ્તબ્ધ કરી દીધો છે. પ્રગતિ, મુસ્કાન, આફતાબ જેવા કેસ અને છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી સમાન ઘટનાઓએ એક મોટો સવાલ ઉભો કર્યો છે અને એ આખી વ્યવસ્થા પર પણ કારણકે દરેક માણસ એ સ્ત્રી હોય કે પુરુષ એ ડરમાં છે કે લગન કરવા કે નહીં મીમ પણ એવા બની ગયા છે અરેન્જ મેરેજ કરી લઈએ પણ જો એ મુસ્કાન જેવી નિકડી તો તો વિસ્તારથી ડેકોડ કરીએ આ ગંભીર સમસ્યા અને કેમ લોકોની માનસિકતા બદલાઈ એ વિષે 


15 દિવસમાં પત્નીએ પતિની ગેમ ઓવર કરી નાખી! 

ઉત્તર પ્રદેશમાં હમણાં જ  પ્રગતિ નામની મહિલાએ લગ્નના માત્ર 15 દિવસમાં જ પોતાના પતિની હત્યા કરી નાખી. તેના પ્રેમી સાથે મળીને ઘડાયેલી આ યોજનામાં પતિને મારી નાખવાનું કારણ હતું પ્રેમી સાથેનું સંબંધ. અને આ વયસે વરસા છે અત્યારે મુસ્કાન પ્રગતિના કેસ આવ્યા આની પહેલા આફતાબનો કેસ ખૂબ ચર્ચામાં હતો..  



પ્રગતિના કેસ પહેલા ક  મુસ્કાન રસ્તોગી: નિર્દયતાની પરાકાષ્ઠા પર કરી દીધી હતી 

મેરઠમાં મુસ્કાન રસ્તોગીએ પોતાના પતિ સૌરભ રાજપૂતને ડ્રગ્સ આપીને બેભાન કર્યો, પછી પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને તેને મારી નાખ્યો . શરીરના ટુકડા કરીને સિમેન્ટથી ભરેલા ડ્રમમાં છુપાવી દીધું. આ ઘટના 4 માર્ચ, 2025ના રોજ બની અને 18 માર્ચે ખુલાસો થયો. મુસ્કાનના માતા-પિતાએ પણ તેની સામે ગુસ્સો વ્યક્ત કર્યો અને કડક સજાની માગણી કરી. આ કેસમાં ડ્રગ્સની લત અને અંધશ્રદ્ધાની વાર કરવામાં આવે છે એની પહેલા આટલો જ કરુર કિસ્સો  આફતાબ પૂનાવાલાનો હતો જરને  શ્રદ્ધા વોકરને મારી નાખી અને શરીરના 35 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા.આફતાબ પૂનાવાલાએ પોતાની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વોકરની ગળું દબાવીને હત્યા કરી,  આ કેસમાં પ્રેમ સંબંધમાં ઝઘડો અને ઈર્ષ્યા મુખ્ય કારણ હતું. ભલે આ લગ્ન ન હતું, પરંતુ નજીકના સંબંધમાં આવી ઘટનાએ સમાજની માનસિકતા પર સવાલ ઉભા કર્યા. અને રિપોર્ટ મુજબ એક વર્ષમાં આવી 50 કરતાં પણ વધુ ઘટનાઓ બની છે જે ચિંતાનો વિષય છે ઘટનાઓનું કારણ સમજવાનો પ્રયાસ કરેતો સામાજિક માનસિક અને બીજા અનેક કારણો સામે આવે! 




ઘટનાઓનું કારણ શું? 

1. વિશ્વાસનો અભાવ:- લગ્નમાં પ્રેમ અને વિશ્વાસની કમી આવી ઘટનાઓને જન્મ આપે છે. પ્રગતિ અને મુસ્કાનના કેસમાં પ્રેમી સાથેના સંબંધે પતિ સાથેના બંધનને તોડી નાખ્યું.

2. ડ્રગ્સ અને લત:- મુસ્કાનના કેસમાં ડ્રગ્સની લતે મહત્વની ભૂમિકા ભજવી. નશાની આદતે વ્યક્તિની નૈતિકતા અને નિર્ણયશક્તિને ખતમ કરી દીધી.

3. અંધશ્રદ્ધા:- મુસ્કાને સાહિલે અંધશ્રદ્ધાના નામે ઉશ્કેરી, જે આધુનિક સમાજમાં પણ આવી માનસિકતાનું પ્રતિબિંબ છે.

4. સ્ત્રી-પુરુષ સંબંધોમાં બદલાવ:- આજના યુગમાં સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે. લગ્ન બહારના સંબંધો અને ઈર્ષ્યા આવી ઘટનાઓ અને વિચારો પેદા કરે છે 

5. નૈતિક મૂલ્યોનું પતન:- સમાજમાં નૈતિકતા અને જવાબદારીની ભાવના ઘટી રહી છે, જેના કારણે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે આવા રસ્તા અપનાવે છે. જે ડેન્જયર્સ અને સકેરી છે 


લગ્નજીવનમાં આવી ઘટનાઓ એક ચેતવણી છે કે સમાજે પોતાની વ્યવસ્થા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. શિક્ષણ, જાગૃતિ અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. સાથે જ આવ્યા કેસમાં સરકારે પણ કડક કાયદા અને ઝડપી ન્યાયની વ્યવસ્થા કરવી પડશે, બાકી અત્યારે જનરેશન જેમ વિચારે છે મી જલ્દી જ  લગ્ન જેવી સંસ્થા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે, અને સમાજનું માળખું ખોરવાઈ જશે. તમારું આ વિષે પર 






થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!