પ્રધાનમંત્રી મોદી નવરાત્રિ મહોત્સવની મુલાકાત લેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 12:10:02



પ્રધાનમંત્રી આવતીકાલે એટલે કે ચોથા નોરતે નવરાત્રિ મહોત્સવની મુલાકાત લેશે. રાત્રે 9 વાગ્યે અમદાવાદના GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે. 26 સપ્ટેમ્બરથી ગુજરાતના પ્રખ્યાત કલાકારો અહીં ગરબાની જમાવટ કરી રહ્યા છે. નવરાત્રિના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી હતી.  


નરેન્દ્ર મોદીએ નવરાત્રિ મહોસ્તવ શરૂ કરાવ્યો હતો

પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નવરાત્રિ મહોસ્તવની શરૂઆત કરાવી હતી. ગુજરાતનો ગરબો હવે ગ્લોબલ ગરબો બની ગયો છે. કોરોનાના કારણે બે વર્ષ બાદ ગરબાનું આયોજન થયું છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેના માટે નવરાત્રિનું આયોજન મોકૂફ રખાયું હતું. 




આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.