અમદાવાદમાં ભૂમાફિયાના ઘર પર બુલડોઝરવાળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:00:17

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આજે પોલીસે બુલડોઝર ફેરવી ઘર તોડી પાડ્યાનો બનાવ બન્યો છે. આ ઘર ગુજસીટોકના આરોપી શરીફ ખાનનું હતું, અમદાવાદ પોલીસે ડિમોલિશનની કામગીરી કરી હતી. 


ખંડણી માગવી આરોપીનો પારિવારીક ધંધો

અમદાવાદ ઝોન 3ના DCP સુશીલ અગ્રવાલે તમામ આરોપી સામે કામગીરી કરી હતી. પોલીસના આદેશથી સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. ગુજસીટોકના આરોપી શરીફ ખાન તો ઠીક પણ તેનું આખું પરિવાર ખંડણીના ધંધા સાથે જોડાયેલું હતું. સ્થાનિક લોકોમાં તેમનો ખૌફ હતો. અમદાવાદ પોલીસે પરિવારના છ લોકો સામે ગુજસીટોકની કામગીરી કરી હતી. પોલીસે બુલડોઝરવાળી કામગીરી કરી ભૂમાફિયાઓના આતંકને ઓછો કર્યો હતો. 






આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.