અમદાવાદમાં ભૂમાફિયાના ઘર પર બુલડોઝરવાળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:00:17

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આજે પોલીસે બુલડોઝર ફેરવી ઘર તોડી પાડ્યાનો બનાવ બન્યો છે. આ ઘર ગુજસીટોકના આરોપી શરીફ ખાનનું હતું, અમદાવાદ પોલીસે ડિમોલિશનની કામગીરી કરી હતી. 


ખંડણી માગવી આરોપીનો પારિવારીક ધંધો

અમદાવાદ ઝોન 3ના DCP સુશીલ અગ્રવાલે તમામ આરોપી સામે કામગીરી કરી હતી. પોલીસના આદેશથી સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. ગુજસીટોકના આરોપી શરીફ ખાન તો ઠીક પણ તેનું આખું પરિવાર ખંડણીના ધંધા સાથે જોડાયેલું હતું. સ્થાનિક લોકોમાં તેમનો ખૌફ હતો. અમદાવાદ પોલીસે પરિવારના છ લોકો સામે ગુજસીટોકની કામગીરી કરી હતી. પોલીસે બુલડોઝરવાળી કામગીરી કરી ભૂમાફિયાઓના આતંકને ઓછો કર્યો હતો. 






એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.