પ્રધાનમંત્રી 27મીએ ગુજરાતમાં, ટ્વીટ કર્યા અટલ બ્રિજના ફોટો અને વિડીયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 22:55:30

પ્રધાનમંત્રીનો વધુ એક ગુજરાત પ્રવાસ, કેજરીવાલ ઈફેક્ટ ગાયબ થવાની સંભાવના!


ચૂંટણી પહેલા પીએમ એક પછી એક નવનિર્મીત કામોના લોકાર્પણ માટે હવે આવતા રહેશે, અને બને એટલા સરકારી કાર્યક્રમો થકી પોતાના મુદ્દા જનતા સુધી પહોંચાડતા રહેશે, નરેન્દ્રભાઈ 27મી ઓગષ્ટે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે છે, 28મીએ કચ્છ જવાના છે, ત્યાં પણ સ્મૃતિવનનું લોકાર્પણ કરવાના છે, અમદાવાદમાં મુલાકાત પહેલા સાબરમતી રિવરફ્રંટ પર બનેલા અટલ ફુટઓવર બ્રિજનો વિડીયો પીએમ મોદીએ શેર કર્યો હતો




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે