ખાદી મહોત્સવનો આ ફોટો જોઈને થશે કે પીએમને ગાંધી ગમે છે કે લોકો પીએમને જ ગાંધી બનાવી દે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 17:57:43

ચરખો કાંતતા મોદી અને ગાંધી બંને જાણે સરખા!

ખાદી મહોત્સવમાં આવેલા પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં 7500 જેટલા ચરખા, એટલા કલાકારો અને સાબરમતીના કિનારે આહલાદક વાતાવરણ તો અદભૂત હતું જ, પણ મહોત્સવની આમંત્રણ પત્રીકામાં છપાયેલા ફોટોના કારણે એના આશય પર ચર્ચાઓ ઉભી થઈ છે


ખાદી મહોત્સવની આ આમંત્રણ પત્રીકામાં છેક નીચે ખાદી માત્ર વસ્ત્ર નહીં પણ વિચાર છે એવો મહાત્મા ગાંધીનો ફોટો તો હતો પણ એની બાજુમાં જ પ્રધાનમંત્રી મોદીનો ખાદી પર વિચાર અને એના વિસ્તાર પર વાત કરતો વિચાર મુકીને વિભાગના સચિવે જાણે પીએમને રીઝવવાનો પ્રયાસ કર્યો હોય એવું લાગ્યું હતું



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.