અમદાવાદથી જડપાયો પાકિસ્તાની જાસૂસ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 18:15:26

અમદાવાદથી જડપાયો પાકિસ્તાની જાસૂસ !!!!!

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને હાથ આજે એક જાસૂસ આવ્યો છે, આ વ્યક્તિ અહી થી સીમકાર્ડ ખરીદી પાકિસ્તાન મોકલતો હતો. આની મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધડપકડ કરવામાં આવી હતી. પોલીસને મળેલ બાતમી અનુસાર આ વ્યક્તિ પાકિસ્તાન ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હતો અને પૂછપરછમાં તેણે સ્વીકાર્યું છે કે તે સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતો. આરોપીનું નામ અબ્દુલ વહાબ પઠાણ સામે આવ્યું છે . અબ્દુલ 2019થી આ કામ કરતો હતો. વહાબ ત્રણથી ચાર વખત પાકિસ્તાન જઈને આવ્યો છે. આ કેસમાં આરોપી પાસેથી કુલ 10 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે.  

 

પોલીસના જણાવ્યા મુજબ આરોપી અબ્દુલ વહાબ પાકિસ્તાની જાસૂસના કોન્ટેકમાં પણ હતો ઉપરાંત વિઝા કઢાવવા માટે પાકિસ્તાન હાઈ કમિશન પાસે પણ તે ગયો હતો.  

 

પોલીસ તપાસ બાદ સામે આવશે કે આખરે આ વ્યક્તિ કયા કારણોથી સીમકાર્ડ પાકિસ્તાન મોકલતો હતો ? અને અન્ય કેટલા લોકો આના સાથે સંકળાયેલા છે ? 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.