ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને બેલેશ્વર મહાદેવ મંદિરને તોડી પાડ્યું, રામનવમીના દિવસે સર્જાઈ હતી દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-04-03 15:09:02

મધ્યપ્રદેશમાં રામનવમીના દિવસે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં  અનેક લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં આવેલાં બેલેશ્વર મહાદેવ મંદિરમાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બાદ નગર નિગમની ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. નગર નિગમ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધેલા મંદિરોને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અતિક્રમણ હટાવવા માટે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા વહેલી સવારથી કામગીરી કરવામાં આવી હતી. 

इंदौर में नगर निगम ने सोमवार सुबह कई धार्मिक स्थलों से अतिक्रमण हटाने की कार्रवाई की। इस दौरान बेलेश्वर महादेव मंदिर से भी अतिक्रमण को हटाया गया।

રામનવમીના દિવસે સર્જાઈ હતી દુર્ઘટના 

ગેરકાયદેસર રીતે અનેક બાંધકામો કરવામાં આવતા હોય છે. તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે મધ્યપ્રદેશના બેલેશ્વર મહાદેવ મંદિરને તોડવામાં આવ્યું હતું. સોમવારે સવારે ગેરકાયદેસર નિર્માણને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. રામનવમીના દિવસે પગથિયાની છત ધારાશાયી થતા મોટી દુર્ઘટના બની હતી જેમાં 36 જેટલા લોકોના મોત થયા હતા. ત્યારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.        

हादसे के अगले दिन मंदिर में ताला लगा दिया गया था। यहां आवाजाही पर प्रतिबंध लगा दिया था। सोमवार सुबह मंदिर का ताला खोलकर अतिक्रमण हटाने की कार्रवाई की गई।


नगर निगम ने बेलेश्वर महादेव झूलेलाल मंदिर के अवैध निर्माण को हटाने की कार्रवाई शुरू की तो विरोध में आसपास के कुछ लोग पहुंच गए। उन्हें अफसरों ने समझाइश देकर शांत कराया।


मंदिर के अवैध निर्माण को तोड़ने की कार्रवाई की तो नगर निगम के विरोध में बजरंग दल के कार्यकर्ताओं ने प्रदर्शन किया।

પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર તોડાયું 

મંદિર તોડવાની કાર્યવાહી કરવા નગર નિગમની ટીમ સવારે પાંચ વાગ્યાની આસપાસ પહોંચી ગઈ હતી. આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. રાત્રે નોટિસ પણ લગાવવામાં આવી હતી. પોલીસને તૈનાત કરવામાં આવી હતી. અતિક્રમણ હટાવવા જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે હિંદુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.        



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!