નવસારીમાં 200થી વધુ લોકો AAPમાં જોડાયા !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 16:22:28

વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે આપ ગુજરાત જીતવા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે હાલ નવસારી ખાતે AAP દ્વારા સદસ્યતા અભીયાન ચાલુ કરવામાં આવ્યું કાર્યકર્મ દરમિયાન 200થી વધુ કાર્યકરો આપમાં જોડાયા  ઉલ્લેખનીય છે કે અત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. એની પહેલા સદસ્યતા અભિયાન લગભગ સફળ રહેતા રાજકારણ ગરમાયું છે.

 

નવસારીમાં આપ છવાયું

વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીયો કરી રહ્યા છે અને નવસારી માં સદસ્યતા અભિયાન સફળ રહ્યું તેમ કેહવાય કેમકે કાર્યકરમાં 200 નવા લોકોએ આપના ખેસ ધારણ કર્યા.

 

કોળી પટેલ આપ તરફ વળ્યા

નવસારી વિધાનસભા બેઠક પર કોળી પટેલ સમાજના આગેવાનો ગેમ ચેન્જર સાબિત થાય છે. ત્યારે સમાજના દિગ્ગજ આગેવાનો પણ આ અભિયાન દરમિયાન આપમાં જોડાયા અને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસે આવ્યા છે અને તે દરમિયાન તેઓ સરકારી નોકરી બેરોજગારી મુદે જાનતાને સંબોધન કરશે 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.