Ayodhya Ram Mandir Pran Pratistha મહોત્સવમાં સામેલ થઈ અનેક મોટી હસ્તી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-22 11:31:58

અયોધ્યામાં ભવ્ય રામ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. ભગવાન રામના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મહોત્સવને લઈ અનેક મહાનુભાવ અયોધ્યા પહોંચી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત અનેક સુપરસ્ટાર, ક્રિકેટરો, ઉદ્યોગપતિઓ અયોધ્યા પહોંચ્યા છે. હેલિકોપ્ટરમાંથી પીએમ મોદીએ વીડિયો ઉતાર્યો છે. મંદિર પરિસરમાં પીએમ મોદી હાજર છે તેવી માહિતી સામે આવી છે. અનેક રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક ગાયક કલાકારો ત્યાં પરફોર્મન્સ કરી રહ્યા છે. એવી માહિતી સામે આવી રહી છે કે લાલ કૃષ્ણ અડવાણી ખરાબ હવામાન તેમજ ઠંડીને કારણે આ મહોત્સવમાં સામેલ નહીં થાય,  

     

  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.