કેજરીવાલે કહ્યું, "મને ભગવાને કંસની ઔલાદોને મારવા કહ્યું છે"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 21:48:38

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરા મુલાકાત દરમિયાન ભાજપ સામે વધુ એક વિવાદિત નિવેદન આપી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણના ચૂલામાં દિવાસળી ચાંપી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની ગુજરાત મુલાકાત છે. તેઓએ દાહોદ બાદ આજે વડોદરાની મુલાકાત લીધી હતી તે દરમિયાન વિવાદિત નિવેદન આપી રહ્યા છે. 


"મને ભગવાને કંસની ઔલાદોને મારવા કહ્યું છે"


દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરામાં રેલી બાદ વધુ એક વિવાદિત નિવેદન આપી દીધું છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, "મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. શ્રી કૃષ્ણના જન્મના દિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાને મને સ્પેશિયલ કામ આપ્યું છે. ભગવાને મને કહ્યું છે કેઆ કંસની ઔલાદોનો નાશ કરું."




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.