પીએમ મોદીની રેલી પર ઈસુદાનનો કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:18:56

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં આવી છે. ભાજપનો પ્રચાર કરવા ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 2 દિવસના તેમના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. અનેક જગ્યાઓની મુલાકાત લીધી છે. ત્યારે તેમની મુલાકાત પર આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યો છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી નરેન્દ્ર મોદીની રેલી પર પ્રહાર કર્યા છે.  


  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું તેમણે લોકાર્પણ કર્યું હતું. અનેક જનસભાઓમાં તેમણે સંબોધન આપ્યું હતું. હજારોની સંખ્યમાં લોકો મોદીની રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લખ્યું કે જનતાનો પ્રેમ જૂઠ્ઠાણાંને કારણે તૂટી ગયો લાગે છે. પાછળની જમાતે ગુજરાતને લૂંટી લીધું.   



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.