નવરાત્રીના પહેલા દિવસે યોજાનારી INDvsPAK મેચ થઈ રીશિડ્યુલ, હવે 14 ઓક્ટોબરે યોજાશે મહામુકાબલો


  • Published By :
  • Published Date : 2023-08-10 15:50:52

અમદાવાદીઓ હવે મન ભરીને નવરાત્રીની મજા માણી શકશે, કેમ કે 15 ઓક્ટોબર એટલે કે નવરાત્રીના પહેલા દિવસે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ હવે રીશિડ્યુલ થઈ છે. ICCએ વર્લ્ડ કપનું નવું શિડ્યુલ જાહેર કર્યુ છે, જેમાં કુલ 9 મેચની તારીખો બદલવામાં આવી છે, ખાસ કરીને હાઈવોલ્ટેજ મેચ એટલે કે ભારત પાકિસ્તાનની મેચ પણ આ લિસ્ટમાં શામેલ છે. જેથી આ મેચ હવે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ રમાશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે