Hindi Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અટલ બિહારી વાજપૈયીની રચના - कौरव कौन, कौन पांडव....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-05 17:08:36

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયી ના માત્ર રાજકારણી હતા પરંતુ તે એક પ્રખ્યાત કવિ પણ હતા.. સંસદમાં કરેલા તેમના ભાષણો તો ચર્ચામાં રહે છે પરંતુ તેમની કવિતાઓ પણ ચર્ચામાં હોય છે.. અટલ બિહારી વાજપૈયીએ અનેક કવિતાઓ લખી છે જે ખૂબ પ્રખ્યાત છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અટલ બિહારી વાજપૈયીની રચના - કૌરવ કોન, કૌન પાંડવ...  


कौरव कौन, कौन पांडव


कौरव कौन, कौन पांडव

कौरव कौन

कौन पांडव,

टेढ़ा सवाल है।

दोनों ओर शकुनि

का फैला

कूटजाल है।

धर्मराज ने छोड़ी नहीं

जुए की लत है।

हर पंचायत में

पांचाली

अपमानित है।

बिना कृष्ण के

आज

महाभारत होना है,

कोई राजा बने,

रंक को तो रोना है।     

- अटल बिहारी वाजपेयी



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?