દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે સંપત્તી, વ્યવસાય અને ફોજદારી કેસ અંગે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-27 20:28:24


મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાથી છ ટર્મથી ભાજપના ધારાસભ્ય રહ્યા છે. આ વખતે તેમને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે તેમના ઉમેદવારી ફોર્મની સાથે એફિડેલિટમાં સંપત્તી, બિઝનેશ અને લાયાબિટીઝ અંગે જાહેરાત કરી છે. જો કે કોર્ટ કેસ અંગે કોઈ માહિતી આપી નથી. 



વ્યવસાય અને સંપત્તી


જંગમ સંપત્તિ: રૂ. 5.67 કરોડ (મધુ શ્રીવાસ્તવે, તેમની પત્ની અને બે આશ્રિત બાળકોની કુલ સંપત્તી જાહેર કરી છે)



જંગમ સંપત્તિ 


રૂ. 5.67 કરોડ (સંપત્તિમાં તેમની પત્ની અને બે આશ્રિત બાળકોનો સમાવેશ થાય છે)


સ્થાવર અસ્કયામતો


સ્થાવર અસ્કયામતોઃ  રૂ. 3.87 કરોડ (વડોદરા અને નર્મદામાં કેટલીક ખેતીની જમીનના પાર્સલ; બિનખેતીની જમીનના પાર્સલ; વડોદરામાં બે કોમર્શિયલ જગ્યાઓ) તે ઉપરાંત વડોદરા અને ગાંધીનગરમાં એક હોટેલ અને રહેણાંક પ્લોટ/રહેઠાણ. જાહેર કરાયેલી સંપત્તિમાં તેમની પત્ની અને પુત્રીની સંપત્તિનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત મધુ શ્રીવાસ્તવે રૂ. 10.98 લાખની જવાબદારીઓ (લાયાબિલીઝ)ની પણ જાહેરાત કરી છે.  



તુર્કીમાં હાલમાં ઇસ્તમબુલના મેયર ઇક્રેમ ઇમામોગલુની ધરપકડ થતા ત્યાં મોટા પ્રમાણમાં દેખાવો થયા છે . આ પછી તુર્કીની સરકારે ખુબ કડક હાથે આ દેખાવોને દબાવવાનો પ્રયાસ કર્યો છે. ઇસ્તમબુલના આ મેયર ઇક્રેમ ઇમામોગલુ તુર્કીની આવનારી ૨૦૨૮ની ચૂંટણીઓમાં રાષ્ટ્રપ્રમુખ એરદોગનના મુખ્ય સ્પર્ધક ગણાય છે .

Water.. We can't even imagine life without water. Today, on World Water Day, we will suddenly talk about saving water. We may forget it tomorrow. Even today, when I think about water, I remember that village in Chhota Udepur where people still struggle for water. I remember that Sarifa from Kutch who came to collect water with a boat even in the midst of a storm. So, let's talk about the water problem in Gujarat, its solution and future..

ગુજરાતમાં 30 વર્ષથી સત્તા વિનાની કોંગ્રેસને બેઠી કરવા હવે હાઈકમાન્ડ તૈયાર થઈ ગયું છે... 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશન ગુજરાતમાં 8-9 એપ્રિલે યોજાય રહ્યું છે. છેલ્લા ત્રીસ વર્ષમાં કોંગ્રેસના 55 ધારાસભ્યો અને 12 સાંસદોએ પક્ષને છોડી દીધો એની સાથે બાકીના કાર્યકરો અને નેતાઓ ગયા તે અલગ. ગુજરાતમાંથી 25 ટકા કરતા વધારે કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય ગયા. ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. સાબરમતી રિવરફ્રન્ટમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. દેશના જુદા-જુદા રાજ્યોને જોડતો એક સાંસકૃતિક કાર્યક્રમ હશે જેના દ્વારા ભારતની ઝાંખી દેખાડવામાં આવશે. તો 8મી એપ્રિલે શાહીબાગમાં સરદાર સ્મારક ખાતે વર્કિંગ કમિટીની બેઠક મળશે. તે જ દિવસે ગાંધીઆશ્રમમાં સાંજે પ્રાર્થના સભા હશે.

વડોદરામાં ગરમીના દિવસોમાં જ લાલબાગ સ્વિમિંગ પુલમાં કામગીરી કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો. કોર્પોરેશનના લાલબાગ સ્વિમિંગ પૂલની મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરતા તરવયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે, સ્વિમિંગ પૂલનું મેન્ટેનન્સ શરૂ કરાતા પાંચથી સાત કિલોમીટર દૂર આવેલા સ્વિમિંગપુલનો સહારો લેવો પડે છે. વડોદરામાં ગરમીના દિવસોમાં જ લાલબાગ સ્વિમિંગ પુલમાં કામગીરી કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો. કોર્પોરેશનના લાલબાગ સ્વિમિંગ પૂલની મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરતા સ્વીમરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે, સ્વિમિંગ પૂલનું મેન્ટેનન્સ શરૂ કરાતા પાંચથી સાત કિલોમીટર દૂર આવેલા સ્વિમિંગપુલનો સહારો લેવો પડે છે.પ્રતિવર્ષ ઉનાળામાં થાય છે મેન્ટેનન્સની કામગીરી