જમાવટના દર્શકો માટે ખુશખબર.... ટૂંક સમયમાં જમાવટ આવશે આ પ્લેટફોર્મ પર!


  • Published By :
  • Published Date : 2023-04-01 16:29:47

જમાવટને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. અનેક વખત જમાવટને રજૂઆતો મળી હતી કે તમારે તમારી ટીવી ચેનલ શરૂ કરવી જોઈએ. ત્યારે દર્શકોને જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ટૂંક સમયમાં અમારી ટીવી ચેનલ શરૂ થવાની છે. ટૂંક સમયમાં જ અમારી ચેનલને ટીવી પર જોઈ શકશો. પણ......



આ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે તમને એપ્રિલ ફૂલ બનાવાયા છે. પહેલી એપ્રિલે લોકો એક બીજાને એપ્રિલ ફૂલ બનાવતા હોય છે. આજે ચૈતર વસાવા અને મનસુખ વસાવા ડિબેટ કરવાના હતા પરંતુ છેલ્લા સમયે ડિબેટ કેન્સલ થઈ હતી. આવા કિસ્સા માત્ર મનસુખ વસાવા અને ચૈતર વસાવા પૂરતા સીમિત નથી હોતા. ઘણી વખત નેતાઓ તેમના નિવેદન દ્વારા લોકોને એપ્રિલફૂલ બનાવતા હોય છે. ત્યારે જમાવટ તરફથી એપ્રિલ ફૂલની શુભકામનાઓ... જોતા રહો જમાવટ અને જીવનમાં કરતા રહો જમાવટ...          



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે