ગીરનારની રોપ-વે સેવા પાંચ દિવસ બંધ કરવામાં આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 21:12:20

દિવાળી અને પરિક્રમાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢના ગીરનાર રોપવેને પાંચ દિવસ બંધ કરવા માટે સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢની ઉડન ખટોલા રોપ-વે સર્વિસ ઉષા બ્રેકો કંપની સમગ્ર કામગીરી કરી રહી છે. 


મેઈન્ટેઈનેન્સની કામગીરીને કારણે રોપ-વે બંધ 

જૂનાગઢની ઉડન ખટોલા રોપ-વે સર્વિસ 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી મેઈન્ટેઈનેન્સની કામગીરીના કારણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે 16 ઓક્ટોબરથી ફરી રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવશે. ઉષા બ્રેકો કંપનીએ મેઈન્ટેઈનેન્સની કામગીરીના કારણે પાંચ દિવસ રોપ-વે સેવા બંધ રાખવાની જાહેરાત કરી છે. 



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.