રીબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાએ દુનિયાને કહ્યું અલવિદા


  • Published By :
  • Published Date : 2023-02-01 09:27:55

સૌરાષ્ટ્રના રાજકારણનું મોટુ અને બહુ ચર્ચિત નામ એટલે મહિપતસિંગ જાડેજા. વહેલી સવારે પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના પીઢ અગ્રણી ગણાતા મહિપતસિંહ જાડેજાનું નિધન થઈ ગયું છે. સરકાર દ્વારા તેમને બારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ તે બાદ તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને ગોંડલના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ખેડૂતોના પ્રશ્નોને અનેક વખત ઉઠાવ્યા છે.  તેમના નિધન થવાને કારણે પરિવારમાં તેમજ ગોંડલના રીબડામાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.