ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર ગિરિધર પડાયા જોડાયા આમ આદમી પાર્ટીમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 17:41:33

વિધાનસભા ચૂંટણી નજીક આવતા નેતાઓ પોતાના ફાયદો દેખાતા પક્ષ પલટો કરી લેતા હોય છે. આ વાત સાવ સામાન્ય થઈ ગઈ છે. ભાજપના નેતા કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જતા હોય છે. તો કોંગ્રેસના નેતા ભાજપમાં અથવા આપમાં જોઈન થઈ જતા હોય છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પક્ષપલટો કરી લેતા હોય છે. આ વખતે ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને SCના નેતા ગિરિધર પડાયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

   

ગિરિધર પડાયા થયા આપના 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે પાર્ટીમાં ભંગાણ સર્જાતું રહે છે. ચૂંટણી નજીક આવતા નેતા એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને SCના નેતા ગિરિધર પડાયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એક બાદ એક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ અગાઉ પણ ભાજપના દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.