નવરાત્રિના પેહલા ચાર દિવસ ‘બ્રહ્માસ્ત્ર’ની ટિકિટ 100 રૂપીયામાં દેખવા મળશે !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 18:50:18

રણબીર કપૂર તથા અલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરે રીલીઝ થઈ હતી. આ ફિલ્મ લોકોને ઘણી ગમી છે. હાલમાં ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જીએ સોશિયલ મીડિયામાં જાહેર કર્યું કે નવરાત્રીના પ્રથમ ચાર દિવસ ફિલ્મની ટિકિટ 100 રૂપિયામાં મળશે.

 

નેશનલ સિનેમા ડેનો ફાયદો મળ્યો

ઉલ્લેખનીય છે કે 23 સપ્ટેમ્બરના રોજ નેશનલ સિનેમા ડેના સેલિબ્રેશન હેઠળ 75 રૂપિયામાં ટિકિટ વેચવામાં આવી હતી. આનો ફાયદો 'બ્રહ્મસ્ત્ર'ને થયો હતો. આથી 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી 'બ્રહ્માસ્ત્ર'ની ટિકિટ 100 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થિયેટરમાં 75 રૂપિયામાં ટિકિટ વેચાતી હોવા થી એકજ દિવસમાં 'બ્રહ્માસ્ત્ર'ની 15 લાખ ટિકિટ વેચાઈ હતી. ત્રીજા શુક્રવારે ફિલ્મની કમાણીમાં 240%નો વધારો થયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે