રાજસ્થાનમાં ટ્રેનને પાટા પરથી પાડી દેવાનો નિષ્ફળ પ્લાન, ગેહલોતે તપાસના આદેશ આપ્યા


  • Published By :
  • Published Date : 2022-11-13 17:06:27

ઉદયપુર-અમદાવાદના રેલવે ટ્રેક પર  રાત્રે દસ વાગ્યા નજીક ધમાકો થયો હતો અને નજીકના ગામના લોકો જાગી ગયા હતા. આ બ્લાસ્ટ ઉદયપુરથી 35 કિલોમીટર દૂર ટ્રેનનો ટ્રેક તોડવા માટે હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ સમગ્ર મામલે તરત તપાસ કરવાના આદેશ આપી દીધા છે. હાલ આ ટ્રેક પર ટ્રેનની અવર-જવર અટકાવી દેવાઈ છે. 

આતંકવાદી પ્રવૃતિના એન્ગલથી તપાસ શરૂ

ગ્રામજનોએ ઘટનાસ્થળે જોયું ત્યારે પાટા પર નટબૉલ્ટ નહોતા. રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ પણ પડ્યો હતો. આ જોઈને સ્થાનિકોએ રેલવે પોલીસ સહિત રાજસ્થાન પોલીસને તપાસના આદેશ આપી દીધા છે. રેલવે તંત્રએ પણ ટ્રેકનું સમારકામ શરૂ કરી દીધું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.