બ્રિટનની હાઈકોર્ટે અરજી ફગાવી, નીરવ મોદીને ભારત લવાશે?


  • Published By :
  • Published Date : 2022-11-09 17:22:25

ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા માટેનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. બ્રિટનની હાઈકોર્ટે નીરવ મોદીની અરજી ફગાવી દીધી છે. PMLA કોર્ટે ડિસેમ્બર 2019માં ભાગેડુ આર્થિક અપરાધી એક્ટ 2018 મુજબ નીરવ મોદીને આર્થિક અપરાધી જાહેર કરી દેવામાં આવ્યો હતો. 


નીરવ મોદી પર 7 હજાર કરોડ રૂપિયાનું ચાઉં કરવાનો આરોપ

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકથી અંદાજે 7 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. કૌભાંડ કર્યા બાદ નીરવ મોદી વિદેશ ભાગી ગયો હતો. હાલ નીરવ મોદી લંડનની જેલમાં છે. ભારત સરકારે તેને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરી લીધા છે. નીરવ મોદીએ 2017ની પોતાની કંપની ફાયર સ્ટાર ડાયમંડ મારફતે રિધમ હાઉસ બિલ્ડિંગ ખરીદી હતી. કહેવામાં આવી રહ્યું છે કે નીરવ મોદીએ ખરીદેલી મોટા ભાગની સંપતી  પંજાબ નેશનલ બેંક સાથે કૌભાંડ કરીને મેળવી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.