'જય જવાન, જય કિસાન'નું સૂત્ર આપનારા શાસ્ત્રીજીનો જન્મ દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:00:02

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે સાથે 1965માં પાડોશી દુશ્મન દેશને પરાજ્યનો સ્વાદ ચખાડનારા એવા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ વિજય ઘાટ પર જઈ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.