'જય જવાન, જય કિસાન'નું સૂત્ર આપનારા શાસ્ત્રીજીનો જન્મ દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:00:02

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે સાથે 1965માં પાડોશી દુશ્મન દેશને પરાજ્યનો સ્વાદ ચખાડનારા એવા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ વિજય ઘાટ પર જઈ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.

 



જ્યારે તે આશાઓ પર પાણી ફરી જાય ત્યારે? જ્યારે સપના પૂરા કરવા માટે આંદોલનો કરવા પડે ત્યારે? જ્યાં સુધી વાત કરવાની હોય છે ત્યાં સુધી આપણને બધું સહેલું લાગે પરંતુ જ્યારે તે વાસ્તવિક્તા આપણે જોઈએ ત્યારે ખબર પડે કે કેટલો સંઘર્ષ કરવો પડતો હોય છે આ જગ્યા પર પહોંચવા માટે...

કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડતા તમે અવાર નવાર જોયા હશે, પરંતુ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અનેક દારૂની બોટલો મળી આવી હતી.

જમ્મુ કાશ્મીરને લઈ કોંગ્રેસ પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના બે નેતાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.. એક છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને બીજા છે જિગ્નેશ મેવાણી.. ગુજરાતના આ બંને નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપી છે.. કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે અને હવે અરવિંદ કેજરીવાલ જેલ મુક્ત થઈ ગયા છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે અરવિંદ કેજરીવાલ પણ કેટલીક શરતો સાથે..