બિહારઃ ચંપારણમાં નવ લોકોને મારનાર વાઘણનું મોત, 3 દિવસમાં ચારનો કર્યો હતો શિકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:09:35

બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગાહામાં નવ લોકોને મારનાર 'નરભક્ષી' વાઘણનું મોત થયું છે.

અગાઉ તેને મારી નાખવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા. ડીએફઓના જણાવ્યા અનુસાર, વાઘ માનવ વસવાટમાં રહેવા ટેવાયેલો હોવાનું સ્પષ્ટ થાય ત્યારે પ્રક્રિયા મુજબ વાઘને મારવાના આદેશો જારી કરવામાં આવે છે. જો કે છેલ્લા ત્રણ દિવસમાં વાઘે ચારના જીવ લીધા છે.જે બાદ તંત્ર દ્વારા આ વાઘણને કઈ રીતે કાબુમાં લેવી એની ચર્ચા કરી હતી.હાલ આ વાઘણના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.