Bhavnagar: મધ્યાહન ભોજનમાં બાળકોનું પીરસાતું હતું ભેળસેળ યુક્ત ભોજન, અક્ષયપાત્ર સંસ્થા 57 શાળાને સપ્લાય કરતી હતી ભોજન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-07 15:14:29

નકલી... નકલી... નકલી.... જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી જ... થોડા સમયથી નકલી શબ્દ ઘણી બધી વખત સાંભળવામાં આવ્યો હશે કારણ કે અંબાજીમાં અપાતો મોહનથાળ તપાસ દરમિયાન ફેઈલ ગયો હતો. મોહનથાળમાં નકલી ઘી વાપરવામાં આવતું હોવાનો ખુલાસો રિપોર્ટમાં કરાયો હતો. ત્યારથી આ વાત સતત ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વધુ એક ફૂડ સેમ્પલ ફેલ ગયું છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળામાં બાળકોને અપાતા મધ્યાહ્ન ભોજનમાં વપરાતું ખાદ્યતેલ ફેલ ગયું છે. ભેળસેળ વાળું ભોજન અંદાજીત 22 હજાર જેટલા બાળકોને પીરસવામાં આવતું હતું. 

ખાદ્યતેલ ખાઇ રહ્યા હો તો જરૂર વાંચજો આ સમાચાર, તમને હાર્ટ એટેક અથવા કેન્સર  થઇ શકે છે | Gujarat News in Gujarati

મધ્યાહન ભોજન યોજનામાં ધો.1થી 5માં બાળક દીઠ રોજનો માત્ર ₹2.88નો ખર્ચ |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat  Samay

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવાયા હતા નમુના 

સરકારી શાળામાં બાળકોને બપોરનું ભોજન મળે તે માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી. બાળકોને સારૂં ભોજન મળે તે આ યોજનાનો ઉપદેશ્ય હતો. ત્યારે ભાવનગરની સરકારી શાળામાં અપાતું ભોજન ચર્ચામાં આવ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન આપવામાં આવે છે. આ સંસ્થામાંથી મહાનગરપાલિકા સેફટી વિભાગે ફૂડના સેમ્પલ લીધા હતા. 


ગુજરાતઃ મધ્યાહન ભોજન યોજના આજથી પુન: શરૂ

ભેળસેળ યુક્ત વાળુ ભોજન બાળકોને પીરસાય છે!

22 હજાર બાળકોને આ સંસ્થા દ્વારા ભોજન પીરસવામાં આવે છે. ત્યારે આ નમૂના ફેઈલ ગયા છે. પોષણયુક્ત ભોજન બાળકોને મળે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. પરંતુ ભાવનગરની સરકારી શાળામાં ભેળસેળ યુક્ત ભોજન પીરસવામાં આવે છે. આ સંસ્થામાંથી મહાનગરપાલિકા સેફટી વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. તેલના નમૂનાનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જેને લઈ મેન્યુફેક્ચરિંગ કંપની અને અક્ષયપાત્ર સંસ્થાને મહાનગરપાલિકા વિભાગ દ્વારા દંડ કરવામાં આવ્યો છે. 



ભાવનગર મનપા દ્વારા કરાઈ આ કાર્યવાહી 

મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ફૂડ સેમ્પલ લેવામાં આવે છે. ખાદ્યતેલના ડબ્બાને સીઝ કરવામાં આવ્યા છે. રિપોર્ટ ફેઈલ જતા ભાવનગર અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને ભાવનગર મનપા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. અંબાજા એક્સપોર્ટ લિમિટેડને 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે.  

ભાવનગર મનપાએ 6 દિવસમાં રૂ. 2.17 કરોડનો વેરો વસુલ્યો | Bhavnagar Municipal  Corporation in 6 days Rs 2 17 crores tax collected


કોરોના સમયે લેવાયા હતા સેમ્પલ અને રિપોર્ટ છેક હવે આવ્યો!

ભાવનગરમાં 57 જેટલી સ્કૂલોને આ અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન સપ્લાય કરવામાં આવે છે. ત્યારે ખાદ્યતેલના નમૂના ફેઈલ થયા છે જેને લઈ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બાબતે અક્ષયપાત્ર સંસ્થાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ નમૂના ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યા હતા. કોરોના સમયે શાળાઓ સંપૂર્ણ બંધ હતી. આ ખાદ્યતેલનો ઉપયોગ બાળકોના ભોજનમાં કરવામાં નથી આવ્યો તેવી વાત તેમણે કહી હતી.  મહત્વનું છે કે મનપા દ્વારા કોઈ દંડાત્મક પગલા લેવામાં આવશે કે પછી આ નજીવા દંડથી સંતોષ માને છે તે એક પ્રશ્ન છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!