T20 વર્લ્ડ કપઃદિવાળી પહેલા મેલબોર્નમાં થશે જમાવટ,ટીમ ઈન્ડિયા લેશે પાકિસ્તાન સામે બદલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 08:58:17

રોહિત, વિરાટ કોહલી અને કેએલ રાહુલ દુબઈમાં ગયા વર્ષે મળેલી હારને ભૂલ્યાં નથી
બેટિંગ ક્રમમાં અફરીદી ઉપરાંત નસીમ શાહ અને હારિસ રઉફનો સામનો કરવાનો છે
T-20માં ભારતના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પર પણ ઘણો આધાર ટકેલો છે

India vs Pakistan Asia Cup Super Fours: When and where to watch? -  BusinessToday

મહેન્દ્ર સિંહ ધોનીના વડપણ હેઠળ ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ક્યારેય હારી ન હતી અને ધોની વારંવાર કહેતો રહ્યો છે કે ક્રિકેટના મેદાન પર બદલા જેવો કોઈ શબ્દ હોતો નથી, પણ છેલ્લા એક વર્ષમાં ઘણુંબધુ બદલાઈ ગયું છે. શાહીન શાહ અફરીદીની ખતરનાક બોલિંગના આધારે પાકિસ્તાને પ્રથમ વખત વિશ્વ કપની કોઈ મેચમાં ભારતને હરાવ્યું હતું.


ICC વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય નહીં હારવાનો રેકોર્ડ અગાઉ તૂટી ગયો હતો. આ મેચમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે, જોકે અહીના હવામાન વિભાગની માહિતી પ્રમાણે મેચ રદ્દ થાય તેવી શક્યતા નહીંવત છે. બન્ને દેશોના હજારો ક્રિકેટ પ્રેમી આ મેચને જોવા માટે અહીં એકત્રિત થઈ રહ્યા છે. સ્ટેડિયમની તમામ ટિકિટ બુક થઈ ગઈ છે. રોહિત શર્મા અને બાબર આઝમની ટીમો માટે આ એક સામાન્ય મેચ છે,પણ બન્ને દેશના લાખો ક્રિકેટ પ્રેમીઓ માટે તો 'બસ આ જ' મેચ છે.


ધોનીની ટીમ ક્યારેય હારી ન હતી

Mahendra Singh Dhoni, 'brain' behind Virat Kohli: India captain reveals  secret | Cricket - Hindustan Times

મહેન્દ્ર સિંહ ધોનીના વડપણ હેઠળ ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ક્યારેય હારી ન હતી અને ધોની વારંવાર કહેતો રહ્યો છે કે ક્રિકેટના મેદાન પર બદલા જેવો કોઈ શબ્દ હોતો નથી, પણ છેલ્લા એક વર્ષમાં ઘણુંબધુ બદલાઈ ગયું છે. શાહીન શાહ અફરીદીની ખતરનાક બોલિંગના આધારે પાકિસ્તાને પ્રથમ વખત વિશ્વ કપની કોઈ મેચમાં ભારતને હરાવ્યું હતું. અફરીદીએ 31 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી અને પાકિસ્તાનને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


હજુ પણ તાજું છે ભારતનું જખમ

T20 World Cup: Team India keep themselves alive in semifinal race with  66-run win

રોહિત, વિરાટ કોહલી અને કેએલ રાહુલ દુબઈમાં ગયા વર્ષે મળેલી હારને ભૂલ્યાં નથી. તેમની ઉપર એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જવા BCCIના નિવેદન અને આગામી વર્ષ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાંથી હટવાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ધમકીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય ટીમ સંયોજન છે. છેલ્લા કેટલાક સમયથી ભારતને સ્થિર ટીમ સંયોજન મળી શક્યું નથી. ભારતને એક વધારાના બોલરને ઉતારવાની યોજનાને જોતા વિકેટકીપર ઋષભ પંતને બહાર કરવા પડી શકે છે.


પાકિસ્તાનની બોલિંગ મજબૂત

Star at night: Shaheen Shah Afridi, Pakistan's first-strike destroyer -  Pakistan - DAWN.COM

બેટિંગ ક્રમમાં અફરીદી ઉપરાંત નસીમ શાહ અને હારિસ રઉફનો સામનો કરવાનો છે. ટોચના ત્રણ બેટ્સમેન અફરીદીને પાવરપ્લેમાં કેવી રીતે રમે છે તે જ મેચની દિશા અને દશા નક્કી કરશે. આ સંજોગોમાં T-20 સ્વરૂપમાં ભારતના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પર પણ ઘણો આધાર ટકેલો છે,જે તાજેતરમાં જ પોતાના સ્વભાવિક રમતને લઈ ખૂબ જ જાણિતો થયો છે.


હવામાન વિભાગની આગાહી

melbourne weather update: rain threat continues to hover on indian vs  pakistan t20 world cup match

વરસાદ થવાના સંજોગોમાં રોહિત ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કરશે. ભારત પાસે ત્રણ ખાસ સ્પિનર છે,જોકે હવામાનની દ્રષ્ટિએ તેમને ઉતારવા અંગે નિર્ણય લેવામાં આવશે. વરસાદ થવાના સંજોગોમાં હર્ષલ પટેલને તક મળી શકે છે,જે બેટ્સમેનમાં પણ જાણિતો છે. પાકિસ્તાન પાસે ત્રણ બેટ્સમેન શાન મસૂદ, મોહમ્મદ નવાઝ અને ખુશદિલ શાહ છે તો રવિચંદ્રન અશ્વિનની રમવાની શક્યતાને નકારી શકાય નહીં.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!