BCCIની મોટી જાહેરાત:બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 09:41:25

જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં રમ્યો ન હતો.ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની સીરીઝ સિવાય તે એશિયા કપમાં પણ રમી શક્યો ન હતો..


બીસીસીઆઈએ શુક્રવારે જાહેરાત કરી હતી



ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 મેચની બાકીની બે મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તે અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે, જે ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. બીસીસીઆઈએ શુક્રવારે (30 સપ્ટેમ્બર) આની જાહેરાત કરી હતી.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે