Ahmedabad : Sindhu bhavan રોડ નબીરોઓનું હોટસ્પોટ બન્યું! રેસ લગાવવના ચક્કરમાં કારે સર્જ્યો અકસ્માત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-13 10:14:33

ઓવર-સ્પીડિંગને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે તેવા સમાચારો અનેક વખત કહેવામાં આવે છે. થોડા સમય પહેલા નબીરા તથ્ય પટેલે સિંધુભવન પર એક અકસ્માત સર્જ્યો હતો જેમાં 9થી 10 લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે અમદાવાદના સિંધુભવનમાં ફરી અકસ્માત સર્જાયો છે. સિંધુભવનમાં મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસ કરી હતી અને આ દરમિયાન મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા છે તેવી માહિતી સામે આવી છે.

 અમદાવાદ: શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં ઇસ્કોન બ્રિજ પર બનેલી ખૂબ જ ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ પણ નબીરાઓ સુઘરતા નથી. તથ્યની દિવાલી જેલમાં છતાં નબીરાઓ ગેલમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં દિવાળીના દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. સિંધુભવન રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા હતા.

 નબીરાઓની કરતૂતને લીધે દિવાળીના દિવસે જ અનેક નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો.

સિંધુભવન રોડ પર ફરી સર્જાયો અકસ્માત 

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ એવી આશા હતી કે કદાચ નબીરાઓ સુધરી જશે. તેમને ભલે પોતાના જીવની કદર નહીં હોય પરંતુ તેમને બીજાના જીવનની કદર હશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં રહી. નબીરાઓ બેફામ રીતે ગાડી ચલાવે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે. તથ્ય પટેલની દિવાળી જેલમાં થશે. તથ્ય પટેલ કેસમાંથી પણ  નબીરાઓ સુધરતા નથી તેવું લાગી રહ્યું છે કારણ કે સિંધુભવનમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. દિવાળીના દિવસો દરમિયાન નબીરાઓ બેફામ બન્યા છે. સિંધુભવન રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. 

 અમદાવાદમાં દિવાળીનાં દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. સિંધુભવન રોડ પર મોડી રાત્રે બેફામ-પૂરઝડપે આવતી મર્સિડીઝ કારે અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ ચાલક અને અન્ય કારચાલક વચ્ચે રેસ લાગી જેમાં બે કારને ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અનેક ગાડીઓ આવી અડફેટે 

દિવાળીના સમય દરમિાયન અનેક રોડ ખાલી હોય છે. જેને કારણે અનેક વાહનચાલકો બેફામ બની વાહન ચલાવતા હોય છે. રોડ તેમના બાપનો હોય તેવી રીતે નબીરાઓ ગાડી ચલાવતા હોય છે. ત્યારે અમદાવાદના સિંધુ ભવનમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા હતા. મળતી માહિતી અનુસાર મર્સિડીઝ ચાલક અને અન્ય કારચાલક વચ્ચે રેસ લાગી જેમાં બે કારને ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મર્સિડીઝ ગાડીની સ્પીડ એટલી હતી કે ટક્કર થયા બાદ પણ 500 મીટર જેટલી ગાડી ઢસડાઈ હતી. 

 મર્સિડીઝ ચાલકની સ્પીડ એટલી હતી કે અન્ય કારને ટક્કર લાગ્યા બાદ મર્સિડીઝ એટલી બેકાબૂ થઈ હતી કે એક વ્હીલ નીકળી ગયું હોવા છતાં 500 મિટર જેટલી ઢસડાતી રહી.

પોલીસે ઘટનાસ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી

આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. પરંતુ તહેવારના દિવસે મોટી દુર્ઘટના ટળી છે. જો કોઈ વ્યક્તિ આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતો હોત તો તે આ અકસ્માતમાં ભોગ બન્યો હોત! સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ક્યાં સુધી નબીરાઓના કારણે નિર્દોષ લોકોના જીવન સંકટમાં મૂકાતા રહેશે?    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!