આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર, યુવરાજસિંહ જાડેજા લડશે દહેગામથી ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-01 14:12:01

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ત્યારે આમ આદમી પાર્ટી પહેલી વખત ગુજરાતમાં ચૂંટણી માટે મેદાનમાં ઉતરી રહી છે. રણનીતિ સાથે એક બાદ એક પગલા લઈ આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું 8મું લિસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં આપે વધુ 22 ઉમેદવારનોના નામ જાહેર કર્યા છે. 


કોણ ક્યાંથી ઉતરશે ચૂંટણી મેદાનમાં

દહેગામ ખાતેથી યુવરાજસિંહ જાડેજા ઉમેદવારી નોંધાવાના છે. નારાણપુર ખાતેથી પંકજ પટેલ લડવાના છે. રાજુલાથી ભરતભાઈ બલવાનીયા ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ધરમપૂરથી કમલેશ પટેલ ઉમેદવારી નોંધાવાના છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.