આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-04 15:05:41

આમ આદમી પાર્ટીએ ને પોતાના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા છે. 


દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ ગુજરાત મુલાકાતે હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે, "ભાજપ ગમે ત્યારે પોતાના મુખ્યમંત્રીનો ચહેરો બદલાવી નાખે છે. ભાજપ લોકોને પૂછતી નથી કે તેમને મુખ્યમંત્રી પદે કોણ જોઈએ છે. આથી આમ આદમી પાર્ટી લોકોને પૂછશે અને લોકો જેના નામ આપે તેને આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી પદે સેવા આપવાનો મોકો આપશે."


ત્યાર બાદ અરવિંદ કેજરીવાલે એક નંબર જાહેર કર્યો હતો અને ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે લોકો જણાવે તેઓ કોને આપના મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે. આજે તેનું પરિણામ આવ્યું છે અને ને મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.