સાહિત્યના સમીપમાં આજે ભગવાન રામને સમર્પિત એક રચના- आज़ आस्था ने पाया परिणाम। स्वागत है श्री राम,स्वागत है श्री राम।


  • Published By :
  • Published Date : 2024-01-22 14:02:00

અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ભગવાન રામની મૂર્તિ પોતાના મંદિરમાં સ્થાપિત થવાની છે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દરેક જગ્યા પર ભગવાન રામ વિશે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં ભગવાન રામને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે.   


स्वागत है श्री राम,स्वागत है श्री राम।


मानस क़ी ध्वनियां क़ण क़ण मे गुन्जित है।

क्षितिं,ज़ल,पावक़,गगन,पवन आनन्दित है।

राम आग़मन के सुख़ से अब छलक़ उठें,

वर्षो से जो भाव हदय मे सन्चित है।


आज़ आस्था ने पाया परिणाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


कहनें को सरयू क़े जल मे लींन हुवे।

राम हृदय मे हम सबक़े आसीं हुवे।

ज़गदोद्धारक मर्यांदा पुरुषोत्तम है ,

तन,मन,धन सें हम प्रभु के अधीन हुवे।


भौर हमारीं राम, राम हीं शाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


जो सर्वंस्व रहें उनक़ो संत्रास मिला।

परिचय क़ो उनके क़ेवल आभास मिला।

पाच सदीं के षड्यंत्रो के चक्रो से,

दशरथ नन्दन को फ़िर से वनवास मिला।


किन्तु आज़ हम ज़ीत गये सग्राम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


आज़ आसुरी नाग ध़रा के क़ीलित है।

अक्षर-अक्षर भक्ति भाव़ से व्यजित है।

रामलला कें ठाठं सजेगे मंदिर मे,

उस क्षण क़ो हम सोच-सोच रोमान्चित है।


स्वर्गं बन ग़या आज अयौध्या धाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।

- सोनरूपा विशाल   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.