Pakistanના બલુચિસ્તાનમાં થયો બોમ્બ બ્લાસ્ટ, આટલા લોકોના થયા મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 14:15:04

પાકિસ્તાનમાં એક મોટી ઘટના સર્જાઈ છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે જેમાં 20 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 30 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બલૂચિસ્તાન પ્રાંતમાં ઈદ નિમિત્તે જુલૂસ નિકળ્યું હતું જેને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. જુલૂસને ટાર્ગેટ કરવામાં આવ્યુ હતુ અને તેમાં 20 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. 



20 લોકોના થયા બોમ્બ બ્લાસ્ટમાં મોત

ઈદ નિમિત્તે પાકિસ્તાનમાં ઝુલુસ નિકળ્યું હતું. ત્યારે ઝુલુસને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. બલુચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે જેને કારણે અનેક લોકોના મોત થયા છે. 20 લોકોના મોત થયા હોવાનું અનુમાન છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેવા પણ અહેવાલ સામે આવ્યા છે. પોલીસકર્મીના પણ મૃત્યુ થયા છે તેવા સમાચાર આવ્યા છે. મહત્વનું છે કે આ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી કોઈના દ્વારા લેવામાં આવી નથી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે