Loksabha Election પહેલા 50 IAS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાંની સોંપવામાં આવી જવાબદારી?


  • Published By :
  • Published Date : 2024-01-31 09:48:22

મંગળવાર મોડી રાત્રે આઈપીએસ અધિકારીઓની બદલી એક સાથે કરવામાં આવી છે. 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અધિકારીઓની બદલી જે કરવામાં આવી છે તે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગર, સુરત, દાહોદ, ખેડા, નવસારી સહિત 11 જિલ્લાના કલેક્ટરોની બદલી કરવામાં આવી છે. વડોદરા કલેક્ટર એ.બી.ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિયુક્તિ કરવામાં આવી છે. 

IAS Transfer: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 50 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

IAS Transfer: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 50 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

IAS Transfer: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 50 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

IAS Transfer: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 50 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

IAS Transfer: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 50 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

IAS Transfer: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 50 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

50 આઈએએસ અધિકારીની કરવામાં આવી બદલી!

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા સામાન્ય રીતે અધિકારીઓની બદલી કરવામાં આવે છે. આ વર્ષે પણ ચૂંટણી પહેલા ગુજરાતના 50 આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે.    સંક્ષિપ્તમાં વાત કરીએ તો અમદાવાદના ડીડીઓ એમ.જે. દવેને ગાંધીનગરના કલેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જીટી પંડ્યા જે પહેલા મોરબીના કલેક્ટર હતા તેમની બદલી દ્વારકાના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. ખેડા કલેક્ટર તરીકેની જવાબદારી અમિત પ્રકાશ યાદવને સોંપવામાં આવી છે. સુરતના કલેક્ટર તરીકે સૌરભ પારધીને જ્યારે વડોદરાના કલેક્ટર તરીકે બી.એ.શાહને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે આની પહેલા રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ તેમજ 29 મામલતદારોની બદલી કરવામાં આવી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.