આજથી બદલાવાઈ શકાશે 2000ની નોટ! જાણો આરબીઆઈ ગવર્નરે આ નિર્ણય બાદ શું આપી હતી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-05-23 09:16:49

થોડા દિવસો પહેલા આરબીઆઈએ 2 હજારની નોટને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. બેંકોમાં 2000 રુપિયાની નોટ બદલવાની શરૂઆત આજથી થશે. 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં પૈસા બદલાવી શકાશે. નોટો બદલાવા અંગે આરબીઆઈએ માર્ગદર્શિકા જાહેર કરી છે. 20 હજાર સુધીની 2000ની નોટો એક સાથે બદલાવાઈ શકે છે. મહત્વનું છે કે 2000 રુપિયાની નોટો બદલવા માટે કોઈ ફોર્મ બેંકોમાં ભરવાની જરૂર નથી. 2000 રુપિયાની નોટો બદલવા માટે કોઈ ફોર્મ બેંકોમાં ભરવાની જરૂર નથી. આરબીઆઈની દેશભરમાં 31 સ્થળોએ પ્રાદેશિક કચેરીઓ છે પરંતુ બે હજારની નોટ અમદાવાદ, બેંગ્લુરૂ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાત્તા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરૂવનંતપુરમાં બદલી શકાશે.  


શક્તિકાંત દાસે આ અંગે આપી પ્રતિક્રિયા!

આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ આરબીઆઈ ગવર્નરે પ્રતિક્રિયા આપી હતી. નોટ બદલાવા માટે લોકો પડાપડી ન કરે. ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે ક્લીન નોટ પોલિસી હેઠળ 2000 રુપિયાની નોટને પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે નિયમો અનુસાર ગમે તેટલી નોટો બદલી શકાય છે. તે જ સમયે, કેન્દ્રીય બેંકે એમ પણ કહ્યું છે કે બજારમાં અન્ય મૂલ્યોની નોટોની કોઈ અછત નથી. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે સામાન્ય લોકોને 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા આપવામાં આવશે. કાઉન્ટર સામાન્ય રીતે કરવામાં આવશે, જેમ કે અગાઉ પ્રદાન કરવામાં આવ્યું હતું.


ક્લીન નોટ પોલિસી હેઠળ નિર્ણય

દાસે કહ્યું કે નોટો બદલવા માટે ચાર મહિનાનો સમય આપવામાં આવશે,  2000 રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય ક્લીન નોટ પોલિસી હેઠળ લેવામાં આવ્યો છે. RBI ગવર્નરે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટો બદલવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 23 મેથી, અન્ય મૂલ્યોની 2,000 રૂપિયાની નોટ બદલવાની મર્યાદા કોઈપણ બેંકમાં એક સમયે 20,000 રૂપિયા સુધીની રહેશે. દાસે કહ્યું, અમે નોટો બદલવામાં આવતી મુશ્કેલીઓ પર સતત નજર રાખી રહ્યા છીએ.


RBI ગવર્નરની અપીલ 

RBI ગવર્નરે લોકોને અપીલ કરી છે કે તેઓ નોટો બદલવાની ખોટી અવ્યવસ્થા ન સર્જે. કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની જરૂર નથી. લોકો 30 સપ્ટેમ્બર સુધી રૂ. 2,000ની નોટોથી ખરીદી પણ કરી શકશે. RBI ગવર્નરે કહ્યું કે 2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે. RBI ગવર્નરે વધુમાં જણાવ્યું કે લોકોને 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, ઉતાવળ કરવાની જરૂર નથી, તેથી તમે આરામથી બેંકમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકો છો, ચિંતા કરવાની જરૂર નથી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!